1,38,536 કેસ, મૃત્યુઆંક-4024:અત્યાર સુધી દેશભરમાં 57,691 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1635 લોકોના મોત - News

Breaking

Artikel Terbaru

Sunday, May 24, 2020

1,38,536 કેસ, મૃત્યુઆંક-4024:અત્યાર સુધી દેશભરમાં 57,691 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1635 લોકોના મોત

દેશભરમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી 57,691 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 50,231 લોકો સંક્રમિત અને 1,635 લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 16,277 લોકો સંક્રમિત થયા છે અને 112 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14,063 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.

રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1635 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા. માત્ર મુંબઈમાં કોરોના દર્દીઓમાંથી 988 લોકોના મોત થયા છે. તમિલનાડું દેશું આઠમું રાજ્ય બન્યું છે જ્યાં 100થી વધુ લોકોના મોત થયા છે.

સંક્રમણથી ક્યાં કેટલા મોત?

રાજ્ય મોત
મહારાષ્ટ્ર 1635
ગુજરાત 858
મધ્યપ્રદેશ 290
પશ્વિમ બંગાળ 272
રાજસ્થાન 163
દિલ્હી 261
ઉત્તરપ્રદેશ 161
તેલંગાણા 53
કર્ણાટક 42
પંજાબ 40
જમ્મુ-કાશ્મીર 21
હરિયાણા 16
બિહાર 11
ઝારખંડ 04
હિમાચલ પ્રદેશ 04
ચંદીગઢ 04
કેરળ 06
આસામ 04
ઉત્તરાખંડ 03
મેઘાલય 04
ઓરિસ્સા 07
કુલ 4024


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CoronaVirus in India Live News And Updates Of 25th May


via news-rs24

No comments:

Post a Comment